Posts

Showing posts from October, 2017

Jio Prepaid and Plans: Here Is the List of New Tariff Plans.

Image
Jio prepaid plans Rs. 9,999 most expensive Jio plan for prepaid users, the Rs. 9,999 recharge pack gives customers 750GB data for 360 days, without any daily FUP. Rs. 4,999 The Rs. 4,999 pack has validity of 360 days and gives the user 350GB high-speed data. There’s no daily limit on the data consumption with this plan either. Rs. 1,999 With validity 180 days, the Rs. 1,999 plan offers users 125GB data, without any consumption cap. All the other freebies, such as the free calls and SMSes and apps subscription, Rs. 999 Jio’s Rs. 999 plan provides 60GB of data for 90 days, again, with no restrictions on how much data you can consume in a day. The freebies stay here too. Rs. 799 Available for iPhone 8 and iPhone 8 Plus buyers, the Rs. 799 recharge comes with 3GB data per day and validity of 28 days. It is not mentioned on the official website in the list of prepaid plans, but can be found in the MyJio app or the recharge section of the site. You will get the free calls

ગુજરાતના આ પેલેસમાં થાય છે બોલિવૂડ ફિલ્મોના શુટિંગ, આવો છે નજારો

Image
પાલનપુરની લીલાછમ વૃક્ષો અને ડુંગરીયાળ વિસ્તાર વચ્ચે લોહાની નવાબી કુટુંબે બનાવેલો છે બાલારામ પેલેસ. અંબાજીથી 50 કિલોમીટર દૂર અને માત્ર 1 કલાકના અંતરે આવેલો આ પેલેસ આજે એક હેરિટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છે. પણ, અહી આવતી સહેલાણીઓને મહેલની સાથે સાથે પહેલાના જમાનાની રહેણી કરણી તેમજ નવાબી ઠાઠના પ્રત્યક્ષ દર્શન આ મહેલમાં થાય છે. આ ઉપરાંત પાલનપુરના આજુ બાજુના સ્થળની રચના અને સ્થાપત્યનો અનોખો તાલમેળ અહી હોટેલ બાલારામ પેલેસ રીસોર્ટમાં સમાવવામાં આવ્યો છે. વિતેલા નવાબીયુગની નવાબી રોશની અને વર્તમાન સમયની સુવિધા બન્નેનું કોકટેઈલ આપને અહીં હોટેલ બાલારામ પેલેસ રીસોર્ટ ખાતે એક સાથે મળી રહેશે. અને હાં, સાથે જ હેરિટેજ હોટલનો અલાયદો ઠાઠ બોનસમાં. અરવલ્લીની પર્વતમાળામાં બાંધવામાં આવેલી આ હોટેલ બાલરામ પેલેસ રીસોર્ટ એ તે સમયના નવાબ સર તલેજ મહમ્મદ ખાને લોહોની નવાબી કુટુંબનું રહેઠાણ હતું. પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ પેલેસ રિસોર્ટ આવેલ છે. જે હવે એક હેરિટેજ ક્લાસિક હોટેલ છે. આ પેલેસને પાલનપુરના 29માં શાસક દ્વારા 1922-1936ની વચ્ચેની સાલમાં બનાવવામાં આવેલ છે. તે નિયો-શાસ્ત્રીય અને ધૂની આર્કિટેક્ચ

ભણેલા ગણેલા હોવા છતાંય આવી અંધશ્રદ્ધામાં માને છે સંજુબાબા-બિગ બી સહિતના સેલેબ્સ

Image
બોલિવૂડ સ્ટાર્સ ભણેલા-ગણેલા હોવા છતાંય અંધશ્રદ્ધામાં માનતા હોય છે. બોલિવૂડ સ્ટાર્સ લક્ઝુરિયસ લાઈફ-સ્ટાઈલ જીવતા હોય છે. બોલિવૂડ સેલેબ્સ ન્યૂમરોલોજીસ્ટની મદદથી પોતાની કાર્સના નંબર રાખતા હોય છે. બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન પણ અંધ શ્રદ્ધાના મામલે પાછળ નથી. જોકે, શાહરૂખ જ નહીં અમિતાભ બચ્ચન, સંજુબાબા સહિતના ઘણાં સેલેબ્સ કાર્સના નંબર પાછળ ઘેલા છે.  શાહરૂખ ખાન બોલિવૂડ કિંગ ખાન પાસે કાર્સનો કાફલો છે.જેમાંની અમુક ગાડીઓના નંબર એક સરખા-555 છે.એકવાર એસઆરકેએ સંકેત આપ્યો હતો કે તે કાર્સ જ નહીં તેના મોબાઈલ ફોન નંબર પણ તેના ફેવરિટ નંબર સાથે સંકળાયેલા છે. અમિતાભ બચ્ચન બિગ બી તેની તમામ કાર્સના નંબર 2 પસંદ કરે છે. તેમનો જન્મ દિવસ પણ 11 ઓક્ટોબર છે જેનો સરવાળો 2 થાય છે. જેને પગલે તેમના વાહનોના નંબર પ્લેટ પર 2 અચૂક જોવા મળે છે. શાહિદ કપૂરઃ અમિતાભ બચ્ચનની જેમ શાશા તેની બર્થ ડેટને લકી માને છે.તેનો જન્મ 25 ફેબ્રુઆરીએ થયો છે અને જેનો સરવાળો 7 થાય છે.તેની પાસે 700 નંબરની રેન્જ રોવર અને જેગુઆરના નંબર 7000 છે.જ્યારે હાર્લી ડેવિસનના નંબર પણ 700 જ પસંદ કર્યાં છે.